1) કયો પ્રદેશ ‘પાંચ નદીઓનો પ્રદેશ’ કહેવાય છે?
-પંજાબ
2)ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ ‘ઓર્ગેનીક સ્ટેટ’ બન્યું છે?
-સિક્કિમ
3)કર્કવૃત ને બે બાર ઓળનગતી ભારતની એક માત્ર નદી કઈ છે?
-મહી નદી
4) કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે?
-વિડાલ કસોટી
5)વનસ્પતિ તેલ માંથી વનસ્પતિ ઘી બનાવવા ક્યાં વાયુનો ઉપયોગ થાય છે?
-હાઇડ્રોજન
6) સાત પગલાં આકાશમાં નવલકથા કોને લખી છે?
- કુંદનીકા કાપડિયા
7) માંડવી ની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર .......... છે.
- ચોટીલા
8) બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું?
- માગશર સુદ 7, વિક્રમ સંવત 2006
9) ‘લાવણી ‘ એ ક્યાં રાજ્યનું જાણીતું નૃત્ય છે?
- મહારાષ્ટ્ર
10) ‘ત્રિમૂર્તિ’ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે?
- એલીફંટા
No comments:
Post a Comment